ગાંધીધામ મનપા દ્વારા ખાદ્ય પદાર્થોના નમુનાઓ લેવાયા

ગાંધીધામ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તહેવારોને ધ્યાને રાખી લોકોને સલામત ખોરાક મળી રહે માટે તા. ૧૫-૯થી તા. ૧૫-૧૦ એટલે કે…

અંજાર :ભાદ્રોઈ ખાતે મહેશ્વરી સમાજ દ્વારા પ્રથમ સમુહ લગ્નમાં ૧૪ નવ દંપતિ એ પ્રભુતામ પગલા પાડ્યા

પ્રથમ કન્યા વર્ણજમાં સન્માન સમારોહ સાથે ભવ્ય દાંડીરાસ યોજાઈ, ધર્મગુરુ સાથે સામાજિક આગેવાનોનું સન્માન કરાયું અંજારના ભાદ્રોઈ ગામે સમુહ લગ્ન…

અંજાર વાડી વિસ્તારમાં પાવર કટ થતા ખેડૂતો પરેશાન

અવાર નવાર રજુઆત કરાઈ છતાં સમસ્યાનું ઉકેલ ન આવતા પીજીવીસીએલ સામે આંદોલનની ચીમકી અંજારની સીમમાં આવેલા વાડી વિસ્તારમાં વારંવાર થતા…

રાપરમાં ૨ મહિનાથી ઉભરાતી ગટરની સમસ્યાનું ઉકેલ આવ્યો

કોંગ્રેસ દ્વારા અપાયેલી ૪૮ કલાકની ચિમકી બાદ રાપર નગરપાલીકા હરકતમા આવી રાપર નગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ સત્તાપક્ષ ભાજપનાં ચૂંટાયેલા કાઉન્સિલરો…

દિવાળીમાં રાત્રિના બે કલાક જ ફોડી શકાશે ફટાકડા! ગુજરાત સરકારની ગાઇડલાઇન જાહેર

Diwali 2025: દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ફટાકડા ફોડવા અંગેની નવી સૂચનાઓ જાહેર કરી છે. વાયુ અને ધ્વનિ પ્રદૂષણને અટકાવવાના…

મેઘપર કુંભારડીમાંથી ગાંજો વેચતો શખ્સ ૧.૧૪ લાખનાં ગાંજા સાથે ઝડપાયો

ગાંજો આપનાર વિરમગામનો શખ્સ અને અંજારનાં ત્રણ ગ્રાહક સામે ગુનો નોંધાયો પુર્વ કચ્છ એસ.ઓ.જી પોલીસે બાતમી આધારે મુળ મુળી સુરેન્દ્રનગરનો…

કલ્યાણપરમાં મુળ માલિકનાં નામના ખોટા આધારો ઉભા કરી જમીન બારોબાર વેચી નખાઈ

ભચાઉ તાલુકાનાં કલ્યાણપર ગામની સીમમાં આવેલી જમીનનાં મુળ માલિકના નામનાં ખોટા આધારો ઉભા કરી તેમની જાણ બહાર જમીન બારોબાર વેચનારા…

શું નેતાઓ પ્રશ્નો પૂછવા ખાતર જ પૂછે છે?ગુજરાત વિધાનસભામાં એક જ વિષય પર 18 ધારાસભ્યએ પ્રશ્ન પૂછયો

3 દિવસના સત્રમાં 529 પ્રશ્નો પૂછ્યા ને ચર્ચા માંડ 25 પર થઈ ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ટૂંકુંચોમાસું સત્ર 10 સપ્ટેબરે…

error: Content is protected !!